૦૯૮૬૯૦૪૦૬૮૦, ૦૭૭૯૮૧૯૯૦૦૧, ૦૯૯ર૦૮૭૦૭૦૪, ૦૯૮ર૦3રપ3પ૦ mumbaigujarati@gmail.com
Select Page

નયન દેસાઈ ઊર્ફે કવિ ઉર્ફે પત્રકાર ઊર્ફે મઝામઝાના માણસ ઊર્ફે…

જ્યારે જ્યારે હું દુનિયામાં સાચો પડ્યો ત્યારે ત્યારે મને એક તમાચો પડ્યો સ્વર્ગ બાંધ્યું હશે એણે કોઈ ના નથી, પણ જગત બાંધવામાં એ કાચો પડ્યો   નયન હ. દેસાઈ એ ગુજરાતી ગીતગઝલના સૂવર્ણકાળની હાજરમૂડી સમા કવિ છે. પરંપરા અને પરંપરાને પડકારતી સફળ પ્રયોગશીલતા, બંનેય એકસાથે...

સર્જન એટલે મનથી મન સુધીની યાત્રાઃ વીનેશ અંતાણી

સાંઈ લીલા વેલફેર ટ્રસ્ટ દ્વારા દર મહિનાના પહેલા શનિવારે યોજાતા ઝરૂખો વક્તવ્યશ્રેણીમાં ગત શનિવારે ગુજરાતી સાહિત્ય પરિષદના સંયુક્ત ઉપક્રમે લોકપ્રિય સાહિત્યકાર વીનેશ અંતાણીનું વક્તવ્ય આયોજિત થયું હતું. “હું અને મારું સર્જન” વિશે વાત કરતા વક્તવ્યકારે એમના...
X
X
X