૦૯૮૬૯૦૪૦૬૮૦, ૦૭૭૯૮૧૯૯૦૦૧, ૦૯૯ર૦૮૭૦૭૦૪, ૦૯૮ર૦3રપ3પ૦ mumbaigujarati@gmail.com
Select Page

શું તમારું બાળક તેનું બાળપણ જીવી રહ્યું છે?

ઉચ્ચ શિક્ષણ અંગ્રેજીમાં હોવાને લીધે બાળપણથી જ બાળકોને અંગ્રેજી માધ્યમની એસ.એસ.સી., આઈ.સી.એસ.ઈ. કે સી.બી.એસ.ઈ. શાળામાં ભણાવતાં વાલીઓ બાળકને મજૂરની જેમ ભણતો જોઈ દુ:ખી થાય છે અને પરિણામ પણ જોઈએ એવું ન આવતાં છેતરાયાની લાગણી અનુભવે છે. કેવી છે આ વાલીઓની માન્યતાઓ અને...

આજના બદલાયેલા યુગમાં વાલીઓ પણ શાળાના આચાર્યો અને શિક્ષકોની સાથે મળીને શિક્ષણ ક્ષેત્રે માતબર યોગદાન આપી શકે છે.

બાળકના જીવનને સંસ્કારોથી શણગારવાનું છે અને તેની માટે જરૂરી છે શિક્ષણ. જીવનને સદ્‌ગુણો અને સંસ્કારોથી સમૃદ્ધ કરનારી પહેલી વ્યાસપીઠ છે, માતાની કૂખ. એવું કહેવાય છે કે એક માતા સો શિક્ષકની ગરજ સારે છે. આપણી સંસ્કૃતિમાં અભિમન્યુથી લઈને શિવાજી સુધીના અનેક દાખલા છે, જેમણે...

શું તમે ખરેખર તમારા બાળકને પ્રેમ કરો છો?

મુંબઈની શાળાઓની વાલીસભામાં કેવી કેવી ચર્ચા સ્થાન મેળવી રહી છે ને કેવાં આવી રહ્યાં છે એનાં પરિણામ? ગુજરાતી માધ્યમ તરફ કઈ રીતે જાગૃત માતાપિતાનું વલણ બદલાઈ રહ્યું છે? અને કઈ રીતે શાળાના સંચાલકો-શિક્ષકો વાલીઓને માતૃભાષાના માધ્યમ માટે સહમત કરી શકે છે? જાણીએ આ લેખમાં…...

મુંબઈમાં આજે પણ અડીખમ ઊભેલી ગુજરાતીમાધ્યમની શાળાઓ કઈ છે?

આજના સમયમાં અંગ્રેજી સાથે અંગ્રેજી માધ્યમનો પ્રચાર પણ ખૂબ વધી ગયો છે, ખાસ કરીને શહેરોમાં! એમાંય દેશની આર્થિક રાજધાની ગણાતા મુંબઈમાં તો અંગ્રેજી માધ્યમની શાળાઓ એટલી બધી વધી ગઈ છે કે વિદ્યાર્થીઓતથા શિક્ષણ અને ઈતર પ્રવૃત્તિઓથી ધમધમતી ગુજરાતી શાળાઓ, હજુ પણ મુંબઈમાં છે,...

મારી માતૃભાષા, મારી જીવન આશા

એક તરફ આપણે  માતૃભાષાના માધ્યમને બચાવવા કાર્ય કરીએ છીએ, તો આગળ વધીને 11 અને 12મા ધોરણમાં પણ ગુજરાતી લેનારાઓની સંખ્યા વધે તે જોવું જોઈએ.જો કે, આજે માતૃભાષાની કરુણ દશા એવી છે કે જુદી જુદી કૉલેજોમાં આ વિષય બંધ કરવા માટે જવાબદાર કોણ – એ સમજવું પણ અઘરું છે.જે...

બાળકને સાંસ્કૃતિક દુવિધામાં ન નાખવો હોય તો એને માતૃભાષામાં જ ભણાવજો! એવું કહે છે મનોચિકિત્સક રઈશ મણીયાર, ભાષાશાસ્ત્રી ઊર્મિ દેસાઈ ને શિક્ષણશાસ્ત્રી મધુરી મુનીમ.

ડો. રઈશ મણીયાર આપણા જાણીતા મનોચિકિત્સક ને કવિ છે. બાળમાનસશાસ્ત્રના એ વિશેષજ્ઞ છે. સાહિત્ય-સંસ્કૃતિની જવાબદારીભરી સમજ અને વૈજ્ઞાનિક દૃષ્ટિનો દુર્લભ સમન્વય આ કવિમાં જોવા મળે છે. રઈશભાઈ મક્કમપણે માને છે કે બાળકને પ્રાથમિક શિક્ષણ તો એની માતૃભાષામાં જ મળવું જોઈએ ને એમ ન...
X
X
X